વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • નિર્ગમન ૩૨:૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૨ ઇજિપ્તવાસીઓ કહેશે કે, ‘તેઓનો ઈશ્વર ખરાબ ઇરાદાથી તેઓને બહાર કાઢી લાવ્યો હતો. તે તેઓને પર્વતોમાં મારી નાખવા માંગતો હતો અને પૃથ્વી પરથી તેઓનું નામનિશાન મિટાવી દેવા ચાહતો હતો.’+ તો એવું કહેવાની તક તેઓને કેમ આપવી? કૃપા કરીને તમારો ગુસ્સો શાંત પાડો. તમારા લોકો પર જે આફત લાવવાનું તમે નક્કી કર્યું છે, એના પર ફરી વિચાર* કરો.

  • હઝકિયેલ ૨૦:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી તેઓ જે પ્રજાઓમાં રહેતા હતા તેઓમાં મારું નામ બદનામ ન થાય.+ હું તેઓને* જ્યારે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો, ત્યારે મેં એ પ્રજાઓની સામે તેઓને* મારી ઓળખ આપી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો