વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૧:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ હું સારી રીતે જાણું છું કે તમે લોકો બળવાખોર+ અને હઠીલા+ છો. હજી હું જીવું છું ને તમે યહોવા સામે આટલો બળવો કરો છો, તો મારા મરણ પછી તો શું નહિ કરો!

  • ન્યાયાધીશો ૨:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ ન્યાયાધીશના ગુજરી ગયા પછી તેઓ પાછા ભટકી જતા. તેઓ પોતાના બાપદાદાઓ કરતાં પણ વધારે ખરાબ કામો કરતા. તેઓ બીજા દેવોને ભજતા અને તેઓને નમન કરતા.+ તેઓ હઠીલા બનીને દુષ્ટ કામો કરતા રહ્યા.

  • ગીતશાસ્ત્ર ૧૪:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ મૂર્ખ પોતાના મનમાં વિચારે છે:

      “યહોવા છે જ નહિ.”+

      એવા લોકોનાં કામો ખરાબ અને નીચ છે.

      સારાં કામો કરનાર કોઈ જ નથી.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો