વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૧૪:૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ મૂર્ખ પોતાના મનમાં વિચારે છે:

      “યહોવા છે જ નહિ.”+

      એવા લોકોનાં કામો ખરાબ અને નીચ છે.

      સારાં કામો કરનાર કોઈ જ નથી.+

  • ૧ કોરીંથીઓ ૨:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ પણ દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ ઈશ્વરની શક્તિની વાતોનો સ્વીકાર કરતો નથી, કેમ કે એ તેના માટે મૂર્ખતા છે. તે એ વાતોને સમજી શકતો નથી, કેમ કે એ વાતોની પરખ પવિત્ર શક્તિની મદદથી જ કરી શકાય છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો