લેવીય ૭:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ જો કોઈ માણસ ઈશ્વરનો આભાર માનવા શાંતિ-અર્પણ ચઢાવે, તો તે આભાર-અર્પણના*+ પ્રાણી સાથે આ બધું ચઢાવે: તેલ નાખીને બનાવેલી બેખમીર રોટલી,* તેલ ચોપડેલા બેખમીર પાપડ અને તેલ નાખીને બનાવેલી મેંદાની રોટલી.* ગીતશાસ્ત્ર ૫૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ જે કોઈ આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવે છે,તે મને મહિમા આપે છે;+જે કોઈ ખરા માર્ગે ચાલે છે, તેનો હું ઉદ્ધાર કરીશ.”+
૧૨ જો કોઈ માણસ ઈશ્વરનો આભાર માનવા શાંતિ-અર્પણ ચઢાવે, તો તે આભાર-અર્પણના*+ પ્રાણી સાથે આ બધું ચઢાવે: તેલ નાખીને બનાવેલી બેખમીર રોટલી,* તેલ ચોપડેલા બેખમીર પાપડ અને તેલ નાખીને બનાવેલી મેંદાની રોટલી.*
૨૩ જે કોઈ આભાર-સ્તુતિનું બલિદાન ચઢાવે છે,તે મને મહિમા આપે છે;+જે કોઈ ખરા માર્ગે ચાલે છે, તેનો હું ઉદ્ધાર કરીશ.”+