પુનર્નિયમ ૧૦:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ તે અનાથને* અને વિધવાને ન્યાય અપાવે છે.+ તમારી વચ્ચે રહેતા પરદેશી પર તે પ્રેમ રાખે છે+ અને તેને અન્ન-વસ્ત્ર પૂરાં પાડે છે. ગીતશાસ્ત્ર ૬૮:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ ઈશ્વર તો અનાથોના પિતા અને વિધવાઓના રક્ષણહાર* છે.+ તે પોતાના પવિત્ર સ્થાનમાં છે.+
૧૮ તે અનાથને* અને વિધવાને ન્યાય અપાવે છે.+ તમારી વચ્ચે રહેતા પરદેશી પર તે પ્રેમ રાખે છે+ અને તેને અન્ન-વસ્ત્ર પૂરાં પાડે છે.