-
૨ કાળવૃત્તાંત ૧૫:૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩ લાંબા સમય સુધી ઇઝરાયેલીઓ સાચા ઈશ્વરને ભજતા ન હતા અને નિયમશાસ્ત્ર પાળતા ન હતા. યાજકો તેઓને શીખવતા ન હતા.+
-
-
૨ કાળવૃત્તાંત ૧૫:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ એક પ્રજા બીજી પ્રજાને અને એક શહેર બીજા શહેરને કચડી નાખતું હતું. ઈશ્વરે અનેક પ્રકારની આફતોથી તેઓમાં અંધાધૂંધી ફેલાવી હતી.+
-