-
પુનર્નિયમ ૨૮:૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ “પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમની જે આજ્ઞાઓ અને નિયમો હું આજે તમને આપું છું, એ ધ્યાનથી નહિ પાળો, તો આ બધા શ્રાપ તમારા પર ઊતરી આવશે:+
-
-
યર્મિયા ૯:૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૧ મરણ આપણી બારીઓમાંથી અંદર ઘૂસી આવ્યું છે,
તે આપણા કિલ્લાઓમાં આવી ગયું છે,
જેથી શેરીઓમાંથી બાળકોને
અને ચોકમાંથી યુવાનોને ઉપાડી જાય.’+
-