યશાયા ૪૯:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ પણ યહોવા આમ કહે છે: “શૂરવીર માણસના કેદીઓને છોડાવવામાં આવશે.+ જુલમીના ગુલામોને બચાવવામાં આવશે.+ તારા વિરોધીઓનો હું વિરોધ કરીશ+અને તારા દીકરાઓને હું બચાવી લઈશ. યર્મિયા ૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ “એ દિવસોમાં યહૂદાના લોકો અને ઇઝરાયેલના લોકો એક થશે.+ તેઓ ભેગા મળીને ઉત્તરના દેશમાંથી આવશે અને મેં તમારા બાપદાદાઓને વારસા તરીકે આપેલા દેશમાં જશે.+
૨૫ પણ યહોવા આમ કહે છે: “શૂરવીર માણસના કેદીઓને છોડાવવામાં આવશે.+ જુલમીના ગુલામોને બચાવવામાં આવશે.+ તારા વિરોધીઓનો હું વિરોધ કરીશ+અને તારા દીકરાઓને હું બચાવી લઈશ.
૧૮ “એ દિવસોમાં યહૂદાના લોકો અને ઇઝરાયેલના લોકો એક થશે.+ તેઓ ભેગા મળીને ઉત્તરના દેશમાંથી આવશે અને મેં તમારા બાપદાદાઓને વારસા તરીકે આપેલા દેશમાં જશે.+