વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • દાનિયેલ ૯:૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ “૬૨ અઠવાડિયાં પછી મસીહને* મારી નાખવામાં* આવશે,+ તેની પાસે કંઈ નહિ બચે.+

      “પછી એક આગેવાન આવશે, જેની સેનાઓ શહેરનો અને પવિત્ર જગ્યાનો વિનાશ કરશે.+ એનો અંત પૂરથી આવશે, અંત આવશે ત્યાં સુધી યુદ્ધ થશે. એના સર્વનાશનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે.+

  • માથ્થી ૨૩:૩૭, ૩૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૭ “યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને ઈશ્વરે જેઓને તારી પાસે મોકલ્યા તેઓને પથ્થરે મારનાર!+ જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પણ તમે એવું ચાહ્યું નહિ.+ ૩૮ જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.*+

  • માથ્થી ૨૪:૧૫, ૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “પ્રબોધક દાનિયેલના જણાવ્યા પ્રમાણે, તમે વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને પવિત્ર જગ્યાએ ઊભેલી જોશો+ (વાચકે સમજવા ધ્યાન આપવું). ૧૬ એ દેખાય ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો