ફૂટનોટ
a કુટુંબમાંથી કોઈ યહોવાની સેવા કરવાનું છોડી દે ત્યારે આપણે ભાંગી પડીએ છીએ. એવું થાય ત્યારે યહોવાને કેવું લાગે છે એ વિશે આ લેખમાં જોઈશું. એ પણ જોઈશું કે કુટુંબના બીજા સભ્યો કઈ રીતે એ દુઃખ સહન કરી શકે અને પોતાની શ્રદ્ધા વધારી શકે. આપણે ચર્ચા કરીશું કે મંડળનાં ભાઈ-બહેનો તેઓને કઈ રીતે મદદ કરી શકે.