વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a તિમોથીમાં ખુશખબર ફેલાવવાની સારી આવડત હતી. તોપણ પ્રેરિત પાઉલે તિમોથીને યહોવાની ભક્તિમાં વધારે સારું કરતા રહેવાનું ઉત્તેજન આપ્યું. તિમોથીએ પાઉલની એ સલાહ પાળી. એટલે તે યહોવાની ભક્તિમાં વધારે સારું કરી શક્યા અને ભાઈ-બહેનોને વધારે મદદ કરી શક્યા. તિમોથીની જેમ આપણે પણ યહોવાની ભક્તિમાં વધારે સારું કરવા માંગીએ છીએ અને ભાઈ-બહેનોને પૂરી મદદ કરવા ચાહીએ છીએ. એ માટે આપણે કેવા ધ્યેય રાખી શકીએ? એ પૂરા કરવા શું કરી શકીએ?

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો