-
લેવીય ૬:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ “હારુન અને તેના દીકરાઓને આજ્ઞા કર કે, ‘અગ્નિ-અર્પણનો નિયમ આ છે:+ અગ્નિ-અર્પણ વેદીની આગ પર આખી રાત, એટલે કે સવાર સુધી રહે અને વેદી પર આગ કાયમ સળગતી રહે.
-