વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • લેવીય ૨૨:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ “‘જો કોઈ માણસ સ્વેચ્છા-અર્પણ માટે અથવા પોતાની માનતા પૂરી કરવા માટે યહોવાને શાંતિ-અર્પણ ચઢાવે,+ તો તે ઢોરઢાંક કે ઘેટાં-બકરાંમાંથી ખોડખાંપણ વગરનું પ્રાણી ચઢાવે, જેથી ઈશ્વરની મંજૂરી મેળવી શકે. એ પ્રાણીમાં કોઈ ખોડખાંપણ હોવી ન જોઈએ.

  • ગણના ૬:૧૩, ૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૩ “‘નાઝીરીવ્રત લેનાર વિશે આ નિયમ છે: જ્યારે તેના નાઝીરીવ્રતના દિવસો પૂરા થાય,+ ત્યારે તેને મુલાકાતમંડપ આગળ રજૂ કરવામાં આવે. ૧૪ ત્યાં તે યહોવાને આ અર્પણો રજૂ કરે: અગ્‍નિ-અર્પણ માટે ખોડખાંપણ વગરનો એક વર્ષનો ઘેટો,+ પાપ-અર્પણ માટે ખોડખાંપણ વગરની એક વર્ષની ઘેટી,+ શાંતિ-અર્પણ* માટે ખોડખાંપણ વગરનો એક ઘેટો,+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો