પુનર્નિયમ ૨૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “જો કોઈને રક્તપિત્ત* થાય, તો લેવી યાજકો જે સૂચનો આપે, એનું ખંતથી પાલન કરો.+ મેં તેઓને જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ તમે કરો. હઝકિયેલ ૪૪:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ “‘જે પવિત્ર છે અને જે સામાન્ય છે, એના વચ્ચેનો ફરક તેઓએ મારા લોકોને બતાવવો. તેઓએ લોકોને શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો તફાવત શીખવવો.+ માલાખી ૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે. લૂક ૧૭:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તેમણે તેઓને જોઈને કહ્યું: “જાઓ અને યાજકોની પાસે જઈને બતાવો.”+ તેઓ જતા હતા ત્યારે તેઓ શુદ્ધ થયા.+
૮ “જો કોઈને રક્તપિત્ત* થાય, તો લેવી યાજકો જે સૂચનો આપે, એનું ખંતથી પાલન કરો.+ મેં તેઓને જે આજ્ઞાઓ આપી છે, એ પ્રમાણે જ તમે કરો.
૨૩ “‘જે પવિત્ર છે અને જે સામાન્ય છે, એના વચ્ચેનો ફરક તેઓએ મારા લોકોને બતાવવો. તેઓએ લોકોને શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો તફાવત શીખવવો.+
૭ યાજકના હોઠે તો જ્ઞાનની વાતો હોવી જોઈએ. લોકોએ તેની પાસેથી નિયમ શીખવો* જોઈએ,+ કેમ કે તે સૈન્યોના ઈશ્વર યહોવાનો સંદેશવાહક છે.