૨ “ત્રણ કુળના બનેલા સમૂહ માટે+ જે જગ્યા ઠરાવવામાં આવી છે, એ પ્રમાણે ઇઝરાયેલીઓ છાવણી નાખે. તેઓ મુલાકાતમંડપની ચારે બાજુ પોતપોતાના પિતાના કુટુંબની નિશાની* નજીક તંબુ નાખે.
૩૪ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ પ્રમાણે જ ઇઝરાયેલીઓએ કર્યું. તેઓ ત્રણ ત્રણ કુળના સમૂહ પ્રમાણે+ તેમજ પોતાના કુટુંબ અને પિતાનાં કુટુંબો પ્રમાણે છાવણી નાખતા હતા અને ઉઠાવતા હતા.+