૫૧ મંડપને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનો થાય ત્યારે, લેવીઓ મંડપના ભાગો છૂટા પાડશે.+ મંડપને પાછો ગોઠવવાનો થાય ત્યારે, લેવીઓ એને ઊભો કરશે. લેવી સિવાય બીજો કોઈ પણ માણસ* મંડપની નજીક આવે તો, તેને મારી નાખવો.+
૭ વેદીને લગતી અને પડદાની અંદરની વસ્તુઓને લગતી યાજકપદની સેવા માટે તું અને તારા દીકરાઓ જવાબદાર છો.+ એ સેવા તમારે કરવી.+ મેં તમને યાજકપદ ભેટ તરીકે આપ્યું છે. જો યાજક ન હોય એવો કોઈ પણ માણસ* નજીક આવે, તો તેને મારી નાખો.”+