-
લેવીય ૨૧:૧૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ ખોડખાંપણવાળો આવો કોઈ પણ માણસ ઈશ્વરને ખોરાક ચઢાવવા પાસે ન આવે: આંધળો કે લૂલો કે ચહેરાનો આકાર બગડેલો હોય એવો* કે એક હાથ અથવા પગ લાંબો હોય એવો,
-
-
યશાયા ૫૬:૪, ૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ યહોવા કહે છે કે “જે નપુંસકો મારા સાબ્બાથો પાળે છે, મારી ઇચ્છા પૂરી કરવાનું પસંદ કરે છે અને મારા કરારને વળગી રહે છે,
૫ તેઓને હું મારા ઘરની અને મારી દીવાલોની અંદર જગ્યા* આપીશ અને તેઓનાં નામ યાદ રાખીશ.
એ તેઓ માટે દીકરા-દીકરીઓ કરતાં પણ વધારે સારું ગણાશે.
હું તેઓને કાયમ ટકનારું નામ આપીશ,
જે કદી ભૂંસાઈ જશે નહિ.
-