-
નિર્ગમન ૧૯:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ મૂસાએ યહોવાને કહ્યું: “લોકો સિનાઈ પર્વત પર નહિ આવે, કેમ કે તમે જ ચેતવણી આપતા કહ્યું હતું, ‘પર્વતની ચારે બાજુ હદ ઠરાવ અને એને પવિત્ર કર.’”+
-
-
પુનર્નિયમ ૩૩:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તેણે કહ્યું:
“યહોવા સિનાઈથી આવ્યા,+
સેઈરથી તેઓ પર પોતાનો પ્રકાશ ફેલાવ્યો.
-