-
૨ કાળવૃત્તાંત ૨૯:૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ પછી હિઝકિયાએ હુકમ કર્યો કે વેદી પર અગ્નિ-અર્પણ ચઢાવવામાં આવે.+ અગ્નિ-અર્પણ ચઢાવવાનું શરૂ થયું ત્યારે યહોવાનાં ગીતો ગાવામાં આવ્યાં. એની સાથે સાથે ઇઝરાયેલના રાજા દાઉદનાં વાજિંત્રો વગાડવામાં આવ્યાં અને રણશિંગડાં વગાડવામાં આવ્યાં.
-