અયૂબ ૩૮:૩૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૭ કોણ એટલું બુદ્ધિશાળી છે કે તે વાદળોને ગણી શકે? આકાશની ગાગરોને કોણ છલકાવી શકે?+ ગીતશાસ્ત્ર ૧૪૭:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ તે આકાશને વાદળોથી ઢાંકે છે,તે ધરતી પર વરસાદ વરસાવે છે+અને પહાડો પર ઘાસ ઉગાડે છે.+ યર્મિયા ૧૦:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.+ તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.+ તે વરસાદમાં વીજળી ચમકાવે છે.* તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+ આમોસ ૯:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ ‘જે ઈશ્વર સ્વર્ગ સુધી જતો દાદર બનાવે છે,જે ઈશ્વર પૃથ્વી પર પોતાની ઇમારત* ઊભી કરે છે,જે ઈશ્વર સમુદ્રના પાણીને બોલાવે છેઅને એને ધરતીની સપાટી પર વરસાવે છે,+એ ઈશ્વરનું નામ યહોવા છે.’+ માથ્થી ૫:૪૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૫ આ રીતે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરાઓ બનશો,+ કેમ કે તે સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે. તે નેક* અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે.+
૧૩ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.+ તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.+ તે વરસાદમાં વીજળી ચમકાવે છે.* તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+
૬ ‘જે ઈશ્વર સ્વર્ગ સુધી જતો દાદર બનાવે છે,જે ઈશ્વર પૃથ્વી પર પોતાની ઇમારત* ઊભી કરે છે,જે ઈશ્વર સમુદ્રના પાણીને બોલાવે છેઅને એને ધરતીની સપાટી પર વરસાવે છે,+એ ઈશ્વરનું નામ યહોવા છે.’+
૪૫ આ રીતે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરાઓ બનશો,+ કેમ કે તે સારા અને ખરાબ લોકો પર સૂર્ય ઉગાડે છે. તે નેક* અને દુષ્ટ લોકો પર વરસાદ વરસાવે છે.+