૨ કાળવૃત્તાંત ૧૯:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ દર્શન જોનાર હનાનીનો+ દીકરો યેહૂ+ તેને મળવા આવ્યો. તેણે યહોશાફાટ રાજાને કહ્યું: “શું દુષ્ટ માણસને તમારે મદદ કરવી જોઈએ?+ શું યહોવાને નફરત કરનારને તમારે પ્રેમ કરવો જોઈએ?+ તમે એમ કર્યું હોવાથી યહોવા તમારા પર ક્રોધે ભરાયા છે. ૨ કોરીંથીઓ ૬:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ શ્રદ્ધા ન રાખનારા સાથે અસમાન ઝૂંસરીથી* ન બંધાઓ.*+ કેમ કે સત્ય અને અસત્ય વચ્ચે કેવી સોબત?+ અજવાળાને અંધારા સાથે શું લેવાદેવા?+
૨ દર્શન જોનાર હનાનીનો+ દીકરો યેહૂ+ તેને મળવા આવ્યો. તેણે યહોશાફાટ રાજાને કહ્યું: “શું દુષ્ટ માણસને તમારે મદદ કરવી જોઈએ?+ શું યહોવાને નફરત કરનારને તમારે પ્રેમ કરવો જોઈએ?+ તમે એમ કર્યું હોવાથી યહોવા તમારા પર ક્રોધે ભરાયા છે.
૧૪ શ્રદ્ધા ન રાખનારા સાથે અસમાન ઝૂંસરીથી* ન બંધાઓ.*+ કેમ કે સત્ય અને અસત્ય વચ્ચે કેવી સોબત?+ અજવાળાને અંધારા સાથે શું લેવાદેવા?+