ગીતશાસ્ત્ર ૪૫:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ મનુષ્યોમાં તું સૌથી વધારે દેખાવડો છે. તારા હોઠે માયાળુ શબ્દો વહે છે.+ એટલે ઈશ્વર તારા પર હંમેશાં આશીર્વાદ વરસાવશે.+ નીતિવચનો ૧૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ સાચી વાતોથી* રાજાઓ પ્રસન્ન થાય છેઅને સાચું બોલનાર પર તેઓ પ્રેમ રાખે છે.+ માથ્થી ૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ “જેઓનું દિલ સાફ છે તેઓ સુખી છે,+ કેમ કે તેઓ ઈશ્વરને જોશે.
૨ મનુષ્યોમાં તું સૌથી વધારે દેખાવડો છે. તારા હોઠે માયાળુ શબ્દો વહે છે.+ એટલે ઈશ્વર તારા પર હંમેશાં આશીર્વાદ વરસાવશે.+