-
પુનર્નિયમ ૭:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ તમે તમારા ઘરમાં એવી કોઈ વસ્તુ ન લાવતા જેને ઈશ્વર ધિક્કારે છે, કેમ કે એમ કરવાથી તમે પણ એ વસ્તુની જેમ વિનાશને લાયક ઠરશો. તમે એ વસ્તુને સખત નફરત કરો અને એને ધિક્કારો, કેમ કે એ વિનાશને લાયક છે.
-
-
ગીતશાસ્ત્ર ૧૧૫:૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ પણ તેઓની મૂર્તિઓ સોના-ચાંદીની છે,
એ તો માણસના હાથની કરામત છે.+
-