વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૮:૧૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ “પણ જો તમે તમારા ઈશ્વર યહોવાનું નહિ સાંભળો અને તેમની જે આજ્ઞાઓ અને નિયમો હું આજે તમને આપું છું, એ ધ્યાનથી નહિ પાળો, તો આ બધા શ્રાપ તમારા પર ઊતરી આવશે:+

  • પુનર્નિયમ ૨૯:૨૬, ૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૬ તેઓ અજાણ્યા દેવોની સેવા કરવા લાગ્યા અને તેઓ આગળ નમવા લાગ્યા, જેઓને ભજવાની ઈશ્વરે મના કરી હતી.+ ૨૭ યહોવાનો ગુસ્સો એ દેશ પર સળગી ઊઠ્યો અને નિયમના પુસ્તકમાં લખેલા બધા શ્રાપ એ દેશ પર લઈ આવ્યા.+

  • યહોશુઆ ૨૩:૧૫, ૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૫ યહોવા તમારા ઈશ્વરે આપેલાં બધાં સારાં વચનો તેમણે પૂરાં કર્યાં છે.+ એ જ રીતે યહોવાએ જે બધી આફતો લાવવા વિશે કહ્યું હતું, એ પણ તમારા પર લાવી શકે છે. તમારા ઈશ્વર યહોવાએ આપેલા આ સારા દેશમાંથી તમારો નાશ કરી શકે છે.+ ૧૬ તમારા ઈશ્વર યહોવાએ જે કરાર પાળવાની આજ્ઞા આપી હતી, એ જો તમે તોડશો અને બીજા દેવોને ભજીને તેઓને નમન કરશો, તો યહોવાનો કોપ તમારા પર સળગી ઊઠશે.+ તેમણે આપેલા સારા દેશમાંથી તે તમારો જલદી જ વિનાશ કરી નાખશે.”+

  • ૨ રાજાઓ ૨૩:૨૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ યહોવાએ કહ્યું: “મેં ઇઝરાયેલના લોકોને જેમ મારી નજર આગળથી દૂર કર્યા છે,+ તેમ યહૂદાના લોકોને પણ કરીશ.+ મારા પસંદ કરેલા યરૂશાલેમ શહેરનો હું ત્યાગ કરીશ. એ મંદિરનો પણ ત્યાગ કરીશ, જેના વિશે મેં કહ્યું હતું કે ‘મારું નામ ત્યાં કાયમ રહેશે.’”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો