પ્રેરિતોનાં કાર્યો ૨:૨૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પણ ઈશ્વરે ઈસુને મોતના પંજામાંથી* છોડાવીને જીવતા કર્યા,+ કેમ કે મરણ તેમને પોતાના પંજામાં જકડી રાખે એ શક્ય ન હતું.+ પ્રેરિતોનાં કાર્યો ૫:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ જે ઈસુને તમે વધસ્તંભે* જડીને મારી નાખ્યા,+ તેમને આપણા પૂર્વજોના ઈશ્વરે જીવતા કર્યા છે.
૨૪ પણ ઈશ્વરે ઈસુને મોતના પંજામાંથી* છોડાવીને જીવતા કર્યા,+ કેમ કે મરણ તેમને પોતાના પંજામાં જકડી રાખે એ શક્ય ન હતું.+