વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૬:૯, ૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ શું તમને ખબર નથી કે સત્યને માર્ગે ન ચાલતા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ?+ છેતરાશો નહિ!* વ્યભિચારી,*+ મૂર્તિપૂજક,+ પુરુષ સાથે સંબંધ બાંધનાર પુરુષ,*+ ૧૦ ચોર, લોભી,+ દારૂડિયો,+ અપમાન કરનાર* અને જોરજુલમથી પૈસા પડાવનારને ઈશ્વરના રાજ્યનો* વારસો મળશે નહિ.+

  • ગલાતીઓ ૫:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ હવે શરીરનાં કામો તો સાફ દેખાઈ આવે છે, એ કામો છે: વ્યભિચાર,*+ અશુદ્ધતા, બેશરમ કામો,*+

  • ગલાતીઓ ૫:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ અદેખાઈ, દારૂડિયાપણું,+ બેફામ મિજબાનીઓ* અને એનાં જેવાં કામો.+ અગાઉની જેમ હું તમને ફરીથી ચેતવું છું કે જેઓ એવાં કામો કરે છે, તેઓને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો