વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૩૨:૩૫, ૩૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૫ વેર વાળવું અને બદલો લેવો એ મારું કામ છે.+

      ઠરાવેલા સમયે તેઓના પગ લપસી જશે,+

      કેમ કે તેઓની બરબાદીનો દિવસ નજીક છે,

      તેઓ પર જે આવી પડવાનું છે, એ જલદી જ આવી પડશે.’

      ૩૬ જ્યારે યહોવા જોશે કે તેમના લોકો નિર્બળ થઈ ગયા છે,

      તેઓમાં ફક્ત લાચાર અને કમજોર લોકો રહી ગયા છે,

      ત્યારે તે તેઓનો ન્યાય કરશે+

      અને પોતાના સેવકો પર તેમને દયા આવશે.*+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૫)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • Privacy Settings
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો