પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર નાહૂમ મુખ્ય વિચારો નાહૂમ મુખ્ય વિચારો ૧ ઈશ્વર પોતાના દુશ્મનો સામે વેર વાળે છે (૧-૭) ઈશ્વર ચાહે છે કે ફક્ત તેમની જ ભક્તિ કરવામાં આવે (૨) જેઓ યહોવામાં આશરો લે છે, તેઓની તે સંભાળ રાખે છે (૭) નિનવેહનો સર્વનાશ થશે (૮-૧૪) ફરી વિપત્તિ લાવવાની જરૂર નહિ પડે (૯) યહૂદા માટે ખુશખબર જાહેર કરવામાં આવે છે (૧૫) ૨ નિનવેહ ખેદાન-મેદાન થઈ જશે (૧-૧૩) “નદીઓના દરવાજા ખોલી દેવામાં આવશે” (૬) ૩ “અફસોસ છે આ ખૂની નગરીને!” (૧-૧૯) નિનવેહ વિરુદ્ધ ન્યાયચુકાદાનાં કારણો (૧-૭) નો-આમોનની જેમ નિનવેહની પડતી થશે (૮-૧૨) નિનવેહનો ચોક્કસ વિનાશ થશે (૧૩-૧૯)