પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ પિતર મુખ્ય વિચારો ૨ પિતર મુખ્ય વિચારો ૧ સલામ (૧) બોલાવવામાં આવેલા લોકો તરીકે વફાદાર રહો (૨-૧૫) શ્રદ્ધા સાથે બીજા ગુણો (૫-૯) ભવિષ્યવાણીઓ પર ભરોસો વધારે મજબૂત થયો (૧૬-૨૧) ૨ જૂઠા શિક્ષકો ઊભા થશે (૧-૩) જૂઠા શિક્ષકોનો જરૂર ન્યાય થશે (૪-૧૦ક) દૂતોને તાર્તરસ નામની કેદમાં નાખી દીધા (૪) અધર્મી લોકો પર પૂર; સદોમ અને ગમોરાહ (૫-૭) જૂઠા શિક્ષકોની ઓળખ (૧૦ખ-૨૨) ૩ મશ્કરી કરનારાઓ આવનાર વિનાશને ગણકારતા નથી (૧-૭) યહોવા મોડું કરતા નથી (૮-૧૦) વિચારો કે તમારે કેવા પ્રકારના લોકો બનવું જોઈએ (૧૧-૧૬) નવાં આકાશ અને નવી પૃથ્વી (૧૩) સાવચેત રહો, ખોટા માર્ગે ચઢી ન જાઓ (૧૭, ૧૮)