વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 મે પાન ૧૬
  • સત્યમાં ભેળસેળ કરતા લોકોથી દૂર રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સત્યમાં ભેળસેળ કરતા લોકોથી દૂર રહીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • શું મારા નિર્ણયથી દેખાઈ આવે છે કે મને યહોવા પર ભરોસો છે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—સરકીટ નિરીક્ષક સાથે
  • શંકા દૂર કરવા શું કરી શકાય?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૪
  • આ સવાલોના જવાબ મેળવો
    ૨૦૨૫-૨૦૨૬ સરકીટ સંમેલન કાર્યક્રમ—શાખા પ્રતિનિધિ સાથે
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 મે પાન ૧૬

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સત્યમાં ભેળસેળ કરતા લોકોથી દૂર રહીએ

શેતાન અને તેને સાથ આપનારાઓ ઘણી વાર સત્યમાં જૂઠાણું ઉમેરે છે. એમ કરીને તેઓ આપણી શ્રદ્ધા નબળી પાડવા માંગે છે. (૨કો ૧૧:૩) દાખલા તરીકે, યહોવાના લોકોની હિંમત તોડવા આશ્શૂરીઓ જૂઠું બોલ્યા અને મારી-મચકોડીને વાતો રજૂ કરી. (૨કા ૩૨:૧૦-૧૫) સત્યમાં ભેળસેળ કરનારા લોકો આજે પણ એવી જ ચાલાકીઓ વાપરે છે. તેઓનાં શિક્ષણને આપણે કેવું ગણવું જોઈએ? ઝેર જેવું! તેઓએ લખેલું કંઈ પણ વાંચવું ન જોઈએ અને એનો જવાબ આપવો ન જોઈએ. તેઓની વાતો બીજાઓને પણ ન જણાવવી જોઈએ. જો કોઈ માહિતીથી યહોવા કે તેમના સંગઠન વિશે શંકા ઊભી થાય, તો તરત પારખી લો કે એ માહિતી સત્યમાં ભેળસેળ કરનારા લોકો તરફથી છે. તેમ જ, એવી માહિતીથી મોં ફેરવી લો.—યહૂ ૩, ૪.

“‘શ્રદ્ધા માટે સખત લડત આપતા રહો’—ઝલક” વીડિયોનું દૃશ્ય. ભાઈ ડેવિડ સ્પ્લેન, જે નિયામક જૂથના સભ્ય છે.

“શ્રદ્ધા માટે સખત લડત આપતા રહો”—ઝલક વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:

  • ઇન્ટરનેટ પર વિચારોની આપ-લે કરતી વખતે કેમ સાવધ રહેવું જોઈએ?

  • રોમનો ૧૬:૧૭માં આપેલી સલાહ કઈ રીતે પાળી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો