વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ll ભાગ ૧ પાન ૪-૫
  • ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ?
  • ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • સરખી માહિતી
  • ભાગ ૧
    ભગવાનનું સાંભળો
  • પ્રેમથી સાંભળતા શીખીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • બાઇબલથી એના લેખક વિશે શું જાણવા મળે છે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
  • ઈશ્વરની સલાહથી થતો ફાયદો
    સજાગ બનો!—૨૦૨૧
વધુ જુઓ
ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
ll ભાગ ૧ પાન ૪-૫

ભાગ ૧

ભગવાનનું સાંભળવા શું કરવું જોઈએ?

બાઇબલ વડે ભગવાન આપણી સાથે વાત કરે છે. ૨ તિમોથી ૩:૧૬

સ્વર્ગમાંથી ઈશ્વરે માણસોને બાઇબલ લખવાની પ્રેરણા આપી

ભગવાને પોતાના વિચારો અમુક ભક્તોને લખવા કીધું. એ વિચારો પવિત્ર બાઇબલમાં છે. એમાં તમારા માટે જરૂરી સંદેશો છે. ભગવાન ચાહે છે કે તમે એ જાણો.

ભગવાન કાયમ આપણું ભલું ચાહે છે. તેમનું સાંભળીને આપણે સાચે જ સમજુ બનીશું.—નીતિવચનો ૧:૫.

ઘણી ભાષામાં બાઇબલ; એક માણસ તેની પોતાની ભાષામાં બાઇબલ વાંચે છે

ધરતી પર દરેક જણ બાઇબલ વાંચે, એવું ભગવાન ચાહે છે. આજે બાઇબલ ઘણી બધી ભાષાઓમાં છે.

ભગવાનનો સંદેશો જાણવો હોય તો, બાઇબલ વાંચો અને સમજો.

આખી દુનિયામાં લોકો ભગવાનનો સંદેશો સાંભળે છે. માથ્થી ૨૮:૧૯

યહોવાનો સાક્ષી એક ભાઈને કલમ વાંચી આપે છે, પછી બાઇબલમાંથી અભ્યાસ કરે છે

યહોવાના સાક્ષીઓ તમને બાઇબલનો સંદેશો સમજવા મદદ કરશે.

તેઓ આખી દુનિયામાં લોકોને સાચા ભગવાન વિષે શીખવે છે.

યહોવાના સાક્ષીઓના રાજ્યગૃહમાં એક સભા ચાલે છે

એ શીખવા તમારે પૈસા આપવા નહિ પડે. ભગવાન વિષે શીખવા તમે યહોવાના સાક્ષીઓની સભાઓમાં પણ જઈ શકો.

  • બાઇબલમાં સનાતન સત્ય છે.—યોહાન ૧૭:૧૭.

  • આપણે શા માટે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ?—ગણના ૨૩:૧૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો