વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ll ભાગ ૯ પાન ૨૦-૨૧
  • દુનિયામાં જલદી જ સુખ-શાંતિ આવશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દુનિયામાં જલદી જ સુખ-શાંતિ આવશે
  • ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
  • સરખી માહિતી
  • આપણે નવી દુનિયાને આંગણે ઊભા છીએ!
    સાચા ઈશ્વરને ઓળખો
  • ભાગ ૯
    ભગવાનનું સાંભળો
  • શું દુનિયાનો ‘અંત’ નજીક છે?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
  • દુનિયાનો અંત ક્યારે આવશે?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૨૧
વધુ જુઓ
ભગવાનનું સાંભળો અમર જીવન પામો!
ll ભાગ ૯ પાન ૨૦-૨૧

ભાગ ૯

દુનિયામાં જલદી જ સુખ-શાંતિ આવશે

દુનિયાની તકલીફો બતાવે છે કે ધરતી પર જલદી જ ભગવાનનું રાજ આવશે. લૂક ૨૧:૧૦, ૧૧; ૨ તિમોથી ૩:૧-૫

છેલ્લા દિવસોમાં સામાન્ય તકલીફો—જુગાર, લડાઈ, બીમારી, ભૂખમરો, માબાપનું ન માનવું, ઘરેલું હિંસા

બાઇબલમાં પહેલેથી જણાવેલું છે કે લોકો પૈસાના પ્રેમી બનશે, માબાપનું માનશે નહિ, જુલમી હશે અને મોજશોખમાં ડૂબેલા રહેશે. આજે દુનિયામાં એવું જ થાય છે.

મોટા મોટા ધરતીકંપો, લડાઈઓ અને ભૂખમરો થશે. બીમારીઓ ફેલાશે. આજે દુનિયામાં આ બધું થાય છે.

એક યહોવાનો સાક્ષી એક માણસને રાજ્યની ખુશખબર જણાવે છે

ઈસુએ એમ પણ કીધું હતું કે આખી દુનિયામાં ભગવાનના રાજ વિષે સંદેશો આપવામાં આવશે.—માથ્થી ૨૪:૧૪.

ભગવાનનું રાજ બધી બૂરાઈ દૂર કરશે. ૨ પિતર ૩:૧૩

આર્માગેદનમાં દુષ્ટોનો નાશ થાય છે, પછી શેતાન અને તેના દુષ્ટ દૂતોને સજા થાય છે

યહોવા જલદી જ ખરાબ લોકોનો નાશ કરશે.

શેતાન અને ખરાબ દૂતોને સજા થશે.

ઈસુ સ્વર્ગમાં રાજગાદી પર બેઠા છે અને અલગ અલગ જાતિના લોકો આનંદ કરે છે

ભગવાનનું સાંભળશે તેઓ બચી જશે. પછી ધરતી પર બૂરાઈ નહિ હોય. કોઈનો ડર નહિ હોય. લોકોને એકબીજા પર ભરોસો અને પ્રેમ હશે.

  • આપણા સમયના બનાવો વિષે ઈસુએ શું કીધું હતું?—માથ્થી ૨૪:૩-૧૪.

  • ખરાબ લોકોનો નાશ થશે.—ગીતશાસ્ત્ર ૩૭:૧૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો