વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb23 સપ્ટેમ્બર પાન ૯
  • ખોટી માહિતીથી સાવધ રહીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખોટી માહિતીથી સાવધ રહીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • સરખી માહિતી
  • બીજાઓને દિલાસો આપો ત્યારે અલીફાઝ જેવું ન કરો
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • ખોટા વિચારોથી દૂર રહો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • “શું માણસ ઈશ્વરને ઉપયોગી થઈ શકે?”
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
  • બીજાઓ માટે પ્રાર્થના કરવાથી યહોવા ખુશ થાય છે
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૬
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૨૩
mwb23 સપ્ટેમ્બર પાન ૯

બાઇબલમાં રહેલો ખજાનો

ખોટી માહિતીથી સાવધ રહીએ

અલીફાઝ વૃદ્ધ અને બુદ્ધિશાળી હતા, એટલે લોકોને તેમની વાતો સાચી લાગી હશે (અયૂ ૪:૧; mwb૧૬.૦૪ ૩, બૉક્સ)

તેમણે અયૂબને કડવો સંદેશો જણાવ્યો, કેમ કે તેમના પર દુષ્ટ દૂતોની અસર હતી (અયૂ ૪:૧૪-૧૬; w૦૫ ૯/૧૫ ૨૬ ¶૨)

અલીફાઝની અમુક વાતો સાચી હતી, પણ તેમણે એને ખોટી રીતે લાગુ પાડી (અયૂ ૪:૧૯; w૧૦-E ૨/૧૫ ૧૯ ¶૫-૬)

એક ભાઈ પોતાનો સ્માર્ટફોન જોઈ રહ્યા છે.

શેતાનની દુનિયા આજે પણ એવી માહિતી ફેલાવે છે, જેનાથી આપણને નુકસાન થઈ શકે છે.

પોતાને પૂછો: ‘મને કોઈ માહિતી મળે ત્યારે, શું હું એની ખાતરી કરું છું કે એ સાચી છે કે ખોટી?’—mrt-E ૩૨ ¶૧૩-૧૭.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો