વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mrt લેખ ૧૦૭
  • ઈસુ યુદ્ધોનો અંત લાવશે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈસુ યુદ્ધોનો અંત લાવશે
  • બીજા વિષયો
  • સરખી માહિતી
  • ઈસુ ગરીબી મિટાવી દેશે
    બીજા વિષયો
  • નિર્દોષ લોકોને કોણ બચાવશે?—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
  • રાજકારણને લીધે લોકોમાં કેમ ભાગલા પડે છે?—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
  • તમે કોના પર ભરોસો કરી શકો?—બાઇબલ શું કહે છે?
    બીજા વિષયો
વધુ જુઓ
બીજા વિષયો
mrt લેખ ૧૦૭
બે નાના છોકરાઓ બેસીને યુદ્ધના લીધે ખેદાન-મેદાન થઈ ગયેલી જગ્યા જોઈ રહ્યા છે.

AspctStyle/stock.adobe.com

ઈસુ યુદ્ધોનો અંત લાવશે

પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ લોકોને ખૂબ જ પ્રેમ બતાવ્યો. એટલે સુધી કે તેમણે આપણા માટે પોતાનો જીવ પણ આપી દીધો. (માથ્થી ૨૦:૨૮; યોહાન ૧૫:૧૩) તે જલદી જ ફરીથી પોતાના પ્રેમની સાબિતી આપશે. કઈ રીતે? ઈશ્વરના રાજ્યના રાજા તરીકેના અધિકારથી તે “આખી પૃથ્વી પરથી બધાં યુદ્ધોનો અંત” લાવશે.—ગીતશાસ્ત્ર ૪૬:૯.

બાઇબલમાં લખ્યું છે કે ઈસુ શું કરવાના છે. એના પર ધ્યાન આપો:

  • “મદદનો પોકાર કરનાર ગરીબને તે છોડાવશે, લાચાર અને નિરાધારને તે બચાવશે. દીન-દુખિયાઓને તે કરુણા બતાવશે, ગરીબનો તે જીવ બચાવશે. તે તેઓને જુલમ અને હિંસામાંથી છોડાવશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪.

ઈસુએ આપણા માટે જે કર્યું અને જે કરવાના છે, એ માટે કઈ રીતે કદર બતાવી શકીએ? એક રીત છે “ઈશ્વરના રાજ્યની ખુશખબર” વિશે વધારે શીખીએ, જે વિશે ઈસુએ પ્રચાર કર્યો હતો. (લૂક ૪:૪૩) આ વાંચો: “ઈશ્વરનું રાજ્ય શું છ?”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો