વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ijwbq લેખ ૪૮
  • શું ઈશ્વરે શેતાનને બનાવ્યો હતો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું ઈશ્વરે શેતાનને બનાવ્યો હતો?
  • સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • મથાળાં
  • સરખી માહિતી
  • શાસ્ત્રમાંથી જવાબ
  • બાઇબલ સવાલોના જવાબો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • શેતાન તે ફક્ત અંધશ્રદ્ધા નથી
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • ખરેખર કોણ દુનિયા પર રાજ કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
ijwbq લેખ ૪૮
એક આજ્ઞા ન માનનાર સ્વર્ગદૂત શેતાન બને છે

શું ઈશ્વરે શેતાનને બનાવ્યો હતો?

શાસ્ત્રમાંથી જવાબ

બાઇબલમાં જણાવ્યું છે કે ઈશ્વરે શેતાનને નથી બનાવ્યો. પણ તેમણે એક સ્વર્ગદૂતને બનાવ્યો હતો જે પછીથી શેતાન બન્યો. ઈશ્વર વિશે બાઇબલમાં લખ્યું છે: “તેમનું કામ સંપૂર્ણ છે, કેમ કે તેમના સર્વ માર્ગો ન્યાયી છે. તે વિશ્વાસુ ઈશ્વર છે, જે ક્યારેય અન્યાય કરતા નથી. તે ન્યાયી અને સાચા છે.” (પુનર્નિયમ ૩૨:૩-૫) આ કલમ પરથી જાણવા મળે છે કે પહેલાં શેતાનમાં કોઈ પાપ ન હતું અને ન્યાયી હતો. તે એક સ્વર્ગદૂત હતો.

યોહાન ૮:૪૪માં ઈસુએ કહ્યું કે શેતાન “સત્યમાં ટકી રહ્યો નહિ.” એ બતાવે છે કે શેતાન એક સમયે સારો હતો અને તેનામાં કોઈ બૂરાઈ ન હતી.

ઈશ્વરના બીજા સ્વર્ગદૂતોની જેમ શેતાન પાસે પણ સારું શું અને ખોટું શું એ પસંદગી કરવાની છૂટ હતી. પણ તેણે ઈશ્વરનો વિરોધ કરવાનું નક્કી કર્યું. તેણે પ્રથમ યુગલ આદમ અને હવાને પણ એમ કરવા ઉશ્કેર્યા. ઈશ્વરનો વિરોધ કરીને તે શેતાન બન્યો, જેનો અર્થ થાય “વિરોધી.”—ઉત્પત્તિ ૩:૧-૫; પ્રકટીકરણ ૧૨:૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો