વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

e જિન્સમાં ફેરફાર કરવાના પ્રયોગથી વૈજ્ઞાનિકોને વારંવાર શું જોવા મળ્યું? એનાથી પ્રાણી કે વનસ્પતિમાં નવા ફેરફારો તો જોવા મળતા. પણ એ જ ફેરફારો તેઓના વંશજોમાં જોવા મળતા ન હતા. તેમના વંશજોમાં એવા ફેરફારો ઘટતા જતા અને છેવટે મૂળ પ્રાણી કે વનસ્પતિ પેદા થતા રહેતા. લોનિંગે એને વારંવાર થતા એક જ પ્રકારના ફેરફારનો નિયમ (લૉ ઑફ રીકરન્ટ વેરીયેશન) કહ્યો. એનો અર્થ થાય કે, ‘કોષોમાં ફેરફાર કર્યા પછી પેદા થયેલા સંતાનો ભલે થોડા બદલાયેલા લાગે, સમય બાદ એ પહેલાના જેવા જ પાછા થઈ જાય છે.’ વૈજ્ઞાનિકોએ જે છોડના કોષોમાં ભેળસેળ કરી હતી એમાંના એક ટકાથી પણ ઓછા છોડ પર તેઓ વધારે અભ્યાસ કરી શક્યા. પછી એ છોડમાંથી ફક્ત એકાદ ટકા છોડ બજારમાં વેચવા લાયક હતા. પ્રાણીઓના જિન્સમાં જે ભેળસેળ કરી હતી એનું પરિણામ તો વનસ્પતિથી પણ વધારે ખરાબ આવ્યું. એટલે તેઓએ એ વૈજ્ઞાનિક ક્ષેત્રને સાવ છોડી દીધું.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો