ફૂટનોટ
d બાઇબલ આપણા સમયના ‘આશ્શૂરની’ પણ વાત કરે છે, જે ઈશ્વરભક્તોનું નામનિશાન મિટાવી દેવાની કોશિશ કરશે. (મીખા. ૫:૫) એમ બતાવવામાં આવ્યું છે કે યહોવાના લોકો પર આ ચાર હુમલા થશે: માગોગના ગોગનો હુમલો, ઉત્તરના રાજાનો હુમલો, પૃથ્વીના રાજાઓનો હુમલો અને આશ્શૂરનો હુમલો. ભલે આ ચાર અલગ અલગ હુમલા વિશે બતાવવામાં આવ્યું છે, પણ એ ચારેય એક જ હુમલાને બતાવતા હોય શકે.