ફૂટનોટ
a દરેક જગ્યાએ કાયદાઓ અને દસ્તાવેજો અલગ અલગ હોય છે. આથી છૂટાછેડાની શરતો માટેના દસ્તાવેજો પર સહી કરતા પહેલાં એ ધ્યાનથી સમજવું ખૂબ જરૂરી છે. કેટલાક દસ્તાવેજોમાં લખેલું હોય છે કે પતિ કે પત્નીને જે છૂટાછેડા લેવામાં આવી રહ્યા છે એ સામે કોઈ વાંધો નથી. આવા દસ્તાવેજો પર નિર્દોષ પતિ કે પત્ની સહી કરે તો એ લગ્નસાથીનો ત્યાગ કરવા બરાબર છે.—માત્થી ૫:૩૭.