ફૂટનોટ
a “બાઇબલ શું કહે છે: હતાશાનો સામનો કઈ રીતે કરવો” લેખ ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૦૦ના સજાગ બનો!ના અંકમાં જુઓ.
તમે શું કહેશો?
• સાચા ખ્રિસ્તીઓની વફાદારી તોડવા શેતાન શા માટે અને કઈ રીતે પ્રયત્નો કરે છે?
• કઈ રીતે યહોવાહની શક્તિ “નિર્બળતામાં સંપૂર્ણ થાય છે”?
• મુશ્કેલીઓ સહન કરનારાને વડીલો અને મંડળના બીજા કઈ રીતે ઉત્તેજન આપી શકે?
[Questions]
૧, ૨. (ક) આપણા પર આવતી મુશ્કેલીઓથી શા માટે મૂંઝાવું ન જોઈએ? (ખ) કસોટીઓ આવે તોપણ આપણે શા માટે હિંમત રાખી શકીએ?
૩. પાઊલે પોતાના દેહમાંનો કાંટો દૂર કરવા વિનંતી કરી, એનો યહોવાહે શું જવાબ આપ્યો?
૪. પાઊલ પર કઈ રીતે યહોવાહની અપાર કૃપા હતી?
૫, ૬. (ક) યહોવાહે કઈ રીતે પાઊલને શીખવ્યું કે તેમની શક્તિ “નિર્બળતામાં સંપૂર્ણ થાય છે”? (ખ) પાઊલના ઉદાહરણે કઈ રીતે શેતાનને જૂઠો સાબિત કર્યો?
૭, ૮. (ક) આજે યહોવાહ કઈ રીતે પોતાના સેવકોને હિંમતવાન કરે છે? (ખ) આપણો દેહમાંનો કાંટો સહન કરવા, દરરોજ બાઇબલ વાંચીને મનન કરવું શા માટે બહુ મહત્ત્વનું છે?
૯. મુશ્કેલીઓ સહન કરનારને વડીલો કઈ રીતે હિંમત આપી શકે?
૧૦, ૧૧. આકરી કસોટી સહન કરનારને યહોવાહના સેવકો કઈ રીતે ઉત્તેજન આપી શકે?
૧૨-૧૪. (ક) એક ખ્રિસ્તીએ કેન્સરની બીમારી સહન કરવા શું કર્યું? (ખ) આ બહેનને ભાઈ-બહેનોએ કઈ રીતે મદદ અને ઉત્તેજન આપ્યા?
૧૫-૧૭. (ક) એક બહેને ઍક્સિડન્ટને કારણે આવેલી મુશ્કેલીઓ કઈ રીતે સહન કરી? (ખ) મંડળના ભાઈ-બહેનોએ કઈ રીતે સહાય આપી?
૧૮. ચોકીબુરજ અને સજાગ બનો!માં આવતા અનુભવો આપણને કેવું ઉત્તેજન આપે છે?
૧૯. પાઊલની કાંટા જેવી કસોટીઓ અને નિર્બળતા છતાં, શા માટે તે ખુશ હતા?
૨૦, ૨૧. (ક) “અદૃશ્ય બાબતો પર” મનન કરવાથી આપણને શા માટે ખુશી મળી શકે? (ખ) પૃથ્વી પર આવનાર નવી દુનિયામાં તમે કઈ “અદૃશ્ય બાબતો” જોવાની આશા રાખો છો?
૨૨. આપણે કઈ ખાતરી રાખવી અને કયો નિર્ણય કરવો જોઈએ?
[પાન ૧૮ પર ચિત્ર]
પાઊલે ત્રણ વાર યહોવાહને પ્રાર્થના કરી કે તેમના દેહનો કાંટો દૂર થાય