ફૂટનોટ
b સાત પત્રો વિષેની વધારે માહિતી માટે, પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકના પાન ૩૩થી શરૂઆતથી જુઓ. આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
શું તમને યાદ છે?
• મરતી વખતે યાકૂબે જે ભાખ્યું હતું એમાં ઈસુની ભૂમિકા શું હતી?
• આપણે કઈ રીતે જાણી શકીએ કે ઈસુ જ શીલોહ છે, અને આપણે કેવું વલણ ટાળવું જોઈએ?
• પ્રકટીકરણમાં સાત મંડળોને લખાયેલા પત્રોમાં આજે આપણા માટે કઈ સલાહ રહેલી છે?
• સ્મર્ના અને ફિલાદેલ્ફીઆ મંડળોમાંથી આપણે શું શીખી શકીએ?
[Questions]
૧. (ક) પ્રાચીન સમયમાં યહોવાહની આજ્ઞા પાળવાનો શું અર્થ થતો હતો? (ખ) આધીન રહેવા વિષે યાકૂબે શું ભાખ્યું?
૨. શીલોહનો અર્થ શું થાય છે અને તે કોના પર રાજ કરશે?
૩. ઈસુ સ્વર્ગમાં ગયા ત્યારે, તે કોના પર રાજ કરવા લાગ્યા?
૪. ઈસુના શરૂઆતના શિષ્યો કઈ રીતે તેમને આધીન રહ્યા અને ઈસુએ તેઓને કઈ ઓળખ આપી?
૫. યહોવાહ કઈ રીતે પ્રાચીન સમયથી તેમના લોકોને શીખવતા આવ્યા છે?
૬, ૭. ચાકર વર્ગે નિયામક જૂથ દ્વારા કઈ રીતે સમયસર યહોવાહનું સત્ય સમજાવ્યું છે, અને શા માટે તેઓને આધીન રહેવું જોઈએ?
૮. ઈસુ ખ્રિસ્તને ક્યારે અને કઈ રીતે વધારે સત્તા આપવામાં આવી?
૯. ઈસુએ સત્તા મેળવ્યા પછી શું કર્યું, અને એની માણસજાત પર, ખાસ કરીને તેમના શિષ્યો પર કેવી અસર પડી છે?
૧૦. બાઇબલની કઈ ભવિષ્યવાણી બતાવે છે કે સાચા ખ્રિસ્તીઓ સામેની લડાઈમાં શેતાન જરૂર હારશે?
૧૧, ૧૨. (ક) આ જગતના અંતમાંથી ફક્ત કોણ બચશે? (ખ) જેઓ આ “જગતનો આત્મા” કેળવે છે તેઓનું વલણ કેવું છે?
૧૩. આપણે કઈ રીતે જગતના વલણથી દૂર રહી શકીએ અને એનું શું પરિણામ આવી શકે?
૧૪. છેલ્લા દિવસોમાં આપણા પર આવી પડનાર મુશ્કેલીઓ વિષે ઈસુએ કઈ રીતે અગાઉથી જણાવ્યું હતું?
૧૫. એફેસસ મંડળની જેમ યહોવાહની સેવામાં ઠંડા ન પડવા આપણે શું કરવાની જરૂર છે? (૨ પીતર ૧:૫-૮)
૧૬. પેર્ગામ અને થુઆતૈરા મંડળની કેવી હાલત હતી, અને ઈસુએ જે કહ્યું એ શા માટે આપણને પણ લાગુ પડે છે?
૧૭. સાર્દિસ અને લાઓદીકીઆનાં મંડળો કેવો દાવો કરતા હતા, પરંતુ ઈસુ તેઓ વિષે શું જાણતા હતા?
૧૮. યહોવાહની સેવામાં આપણે કઈ રીતે ઠંડા થવાનું ટાળી શકીએ?
૧૯. ઈસુએ સ્મર્ના અને ફિલાદેલ્ફીઆ મંડળની કેવી પ્રશંસા કરી, અને તેઓને કયું ઉત્તેજન આપ્યું?
૨૦. યહોવાહના લોકોએ કઈ રીતે દરેક સંજોગોમાં ઈસુની આજ્ઞા પાળી છે?
૨૧. (ક) વિશ્વાસુ ચાકરે કયો નિર્ણય લીધો છે? (ખ) આપણે કઈ રીતે શીલોહને આધીન રહી શકીએ?
[પાન ૧૮ પર ચિત્રો]
વિશ્વાસુ અને શાણા ચાકરનું કહ્યું માનીશું તો, યહોવાહ આપણને આશીર્વાદ આપશે
[પાન ૧૯ પર ચિત્ર]
શેતાનની ખરાબ અસરો યહોવાહને આધીન રહેવું અઘરું બનાવે છે
[પાન ૨૧ પર ચિત્રો]
યહોવાહ સાથે ગાઢ સંબંધ બાંધવાથી તેમને આધીન રહેવામાં આપણને મદદ મળશે