ફૂટનોટ
a યહોવાહનાં આ બધા પરાક્રમો પરથી ગીતો પણ લખાયાં છે.—ગીતશાસ્ત્ર ૧૩૫:૮-૧૧; ૧૩૬:૧૧-૨૦.
તમે કેવો જવાબ આપશો?
• યહોવાહે કઈ રીતે રાહાબ અને ગિબઓનીઓ માટે કોઈ ભેદભાવ ન રાખ્યો?
• કઈ રીતે ઈસુએ કોઈ ભેદભાવ ન રાખ્યો?
• આપણે કઈ રીતે ભેદભાવ પર જીત મેળવી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) યહોવાહ કનાની દેશનું શું કરવાના હતા? (ખ) પછી યહોવાહે શું કર્યું અને એનાથી કયા પ્રશ્નો ઊભા થાય છે?
૩, ૪. ઈસ્રાએલી લોકોને એક પછી એક જીત મળી, એની કનાનીઓ પર કેવી અસર પડી?
૫. ગિબઓનના લોકોએ કઈ ચાલાકી વાપરી?
૬. યહોશુઆએ ગિબઓનીઓ સાથે કરેલા કરારનો શું યહોવાહે સ્વીકાર કર્યો?
૭. પીતરે જે કહ્યું એ અમુક કનાની લોકોના અનુભવોમાં કઈ રીતે સાચું સાબિત થયું?
૮, ૯. ઈબ્રાહીમ અને ઈસ્રાએલી લોકોના અનુભવો કઈ રીતે બતાવે છે કે યહોવાહ કોઈ ભેદભાવ રાખતા નથી?
૧૦. ઈસુએ કઈ રીતે યહોવાહની જેમ જ કોઈ ભેદભાવ ન રાખ્યો?
૧૧. શું શરૂઆતના ખ્રિસ્તી મંડળમાં કોઈ ભેદભાવ હતા?
૧૨. પ્રકટીકરણ ૭:૯ કઈ આશા આપે છે અને એ કોને માટે છે?
૧૩-૧૫. (ક) કઈ રીતે આપણે કોઈ પણ જાતનો ભેદભાવ દૂર કરી શકીએ? (ખ) લોકોને મિત્રતા બતાવવાથી કેવા અનુભવો થયા છે?
૧૬-૧૮. કઈ રીતે ભેદભાવ પર જીત મેળવી શકાય, એનો અનુભવ જણાવો.
૧૯. આપણે પાઊલની કઈ સલાહ માનવી જોઈએ?
૨૦. ભેદભાવ ન રાખવાથી, જીવનના કયા કયા પાસામાં આપણને મદદ મળી શકે છે?
[પાન ૧૩ પર ચિત્ર]
ઈસ્રાએલ કનાન દેશ જીતવાનું શરૂ કરે છે
[પાન ૧૫ પર ચિત્ર]
ઈસુએ સમરૂની સ્ત્રીને પણ પ્રચાર કર્યો
[પાન ૧૬ પર ચિત્ર]
બ્રિટનમાં આમ્હેરિક ભાષામાં મિટિંગ
[પાન ૧૬ પર ચિત્ર]
આલ્બર્ટને યહોવાહ પર ખૂબ જ પ્રેમ છે, એટલે તેમણે ભેદભાવ પર જીત મેળવી