ફૂટનોટ
a નવેમ્બર ૨૦, ૧૮૬૧માં અમેરિકામાં ટ્રેઝરીના વડા સેમન પી. ચેસે, પૈસા છપાતા હોય ત્યાં પત્ર લખ્યો: “પરમેશ્વર વગર દેશો મજબૂત બની શકતા નથી. તેમ જ તેમના વગર રક્ષણ પણ મળતું નથી. તેથી, પરમેશ્વર પર આપણો જે ભરોસો છે એ પૈસા પર છાપીને જાહેર કરવો જોઈએ.” તેથી, ૧૮૮૪માં સિક્કા પર એવું સૂત્ર છાપવામાં આવ્યું કે “અમને પરમેશ્વરમાં ભરોસો છે.”