ફૂટનોટ
a યહોવાહના સાક્ષીઓનું પુસ્તક.
આપણે શું શીખ્યા?
• આજે આપણે પ્રચારમાં શું વાપરી શકીએ છીએ?
• પાઊલે આપણા માટે કેવો દાખલો બેસાડ્યો?
• બાઇબલનો સારી રીતે ઉપયોગ કરવા શું કરવાની જરૂર છે?
• યહોવાહનાં વચનો કેટલા પાવરફુલ છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) એક મિસ્ત્રી પાસે શા માટે યોગ્ય સાધનો હોવા જોઈએ? (ખ) આપણને કયું ખાસ કામ મળ્યું છે? આપણે કઈ રીતે રાજ્યને પહેલા શોધી શકીએ?
૩. પાઊલને પ્રચાર કામ માટે કેમ એટલી બધી હોંશ હતી?
૪. આજે આપણી પાસે કયું મુખ્ય સાધન છે?
૫. શાસ્ત્રમાંથી વાંચવાની સાથે સાથે શું કરવાની જરૂર છે?
૬, ૭. પાઊલે કઈ રીતે સેવાકાર્યને મહત્ત્વનું ગણ્યું? આપણે પણ કઈ રીતે એમ જ કરી શકીએ?
૮. આજે આપણી પાસે કયાં કયાં સાધનો છે અને તમે એનો કઈ રીતે ઉપયોગ કર્યો છે?
૯, ૧૦. પાઊલે તીમોથીને જે સલાહ આપી, એમાંથી આપણે શું શીખીએ છીએ?
૧૧, ૧૨. શાસ્ત્ર શીખવતી વખતે આપણી વાણી અને વર્તનની બીજા પર કેવી અસર પડી શકે?
૧૩. યહોવાહનાં વચનોની લોકો પર શું અસર પડી શકે છે?
૧૪, ૧૫. યહોવાહે આપેલા શાસ્ત્રમાં કેટલો પાવર છે અને શા માટે?
૧૬. બાઇબલ વ્યક્તિને કેટલી હદે બદલી શકે છે?
૧૭. બાઇબલ વ્યક્તિમાં કેવા ફેરફારો લાવી શકે છે?
૧૮, ૧૯. ફકરામાંથી કે તમારા કોઈ અનુભવોથી બતાવો કે કઈ રીતે બાઇબલ વ્યક્તિને બદલી શકે છે.
૨૦. બાઇબલે પૌલીનાને કઈ રીતે મદદ કરી?
૨૧, ૨૨. (ક) યહોવાહના સેવકો તરીકે આપણે શું કરતા શીખવું જ જોઈએ? (ખ) હવે પછીના લેખમાં આપણે શું શીખીશું?
[પાન ૧૦ પર ચિત્ર]
યહોવાહનાં વચનો શીખવવા માટે આપણે આ વાપરીએ છીએ