વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a ખજૂરીના ઝૂમખામાં લગભગ હજારેક એટલે કે આઠેક કિલો ખજૂર પાકી શકે. એક લેખક જણાવે છે: “એક ખજૂરી સૂકાઈ જાય એ પહેલાં લગભગ બેથી ત્રણ ટન જેટલાં ખજૂર પેદા કરે છે.”

તમે શું કહેશો?

• આપણા વૃદ્ધ ભાઈબહેનો કઈ રીતે “ફળદાયક” છે?

• ઘડપણમાં રાજીખુશીથી યહોવાહની ભક્તિ કરે છે તેઓની કેમ કદર કરવામાં આવે છે?

• કઈ રીતે ઘરડા સેવકો યહોવાહનું નામ રોશન કરી શકે?

• વર્ષોથી સેવા આપતા ઘરડા સેવકો યહોવાહ માટે કેમ ખૂબ મૂલ્યવાન છે?

[અભ્યાસ પ્રશ્નો]

૧. ઘરડા લોકો વિષે ઘણા શું વિચારે છે?

૨. (ક) યહોવાહ તેમના ઘરડા ભક્તોને કઈ રીતે જુએ છે? (ખ) ગીતશાસ્ત્ર ૯૨:૧૨-૧૫માં કેવા સુંદર વિચારો છે?

૩. (ક) ઈશ્વરભક્તોને શા માટે ખજૂરીના ઝાડ સાથે સરખાવવામાં આવે છે? (ખ) ખજૂરીની જેમ, કઈ રીતે ‘ઘડપણમાં ફળ આપી શકાય’?

૪, ૫. (ક) યહોવાહના ભક્તોએ કેવા ફળ પેદા કરવા જોઈએ? (ખ) ઘડપણમાં યહોવાહની ભક્તિ કરી હોય એવા દાખલા બાઇબલમાંથી આપો.

૬. યહોવાહે આ છેલ્લા દિવસોમાં વૃદ્ધ ભક્તોને કયો લહાવો આપ્યો છે?

૭. ઘડપણમાં બહુ થઈ ન શકે છતાં કઈ રીતે યહોવાહના કેટલાક ભક્તો પ્રચાર કરે છે?

૮. વયોવૃદ્ધ કાલેબે કઈ રીતે યહોવાહમાં પૂરી શ્રદ્ધા બતાવી, અને આપણા વૃદ્ધ ભાઈબહેનો કઈ રીતે તેમના પગલે ચાલી શકે?

૯, ૧૦. ઘડપણમાં પણ ઈશ્વરભક્તો કઈ રીતે યહોવાહની ભક્તિમાં ઠંડા નથી પડતા? (પાન ૧૩ પરનું બૉક્સ જુઓ.)

૧૧, ૧૨. (ક) યહોયાદાએ યહુદાહના ઇતિહાસમાં કઈ મહત્ત્વની ફરજ નિભાવી? (ખ) યહોયાદાએ યહોવાહની સાચી ભક્તિ કઈ રીતે ફેલાવી?

૧૩. ઘડપણમાં કઈ રીતે યહોવાહની ભક્તિમાં સારી સેવા આપી શકાય?

૧૪. વર્ષોથી સેવા આપતા વડીલો કઈ રીતે યહોવાહની ભક્તિ આગળ વધારવા મદદ કરી શકે?

૧૫. મોટી ઉંમરના ભાઈ-બહેનો કઈ રીતે યહોવાહની ભક્તિ કરી શકે?

૧૬. બાઇબલમાં કોનો દાખલો છે જે યહોવાહની જ ભક્તિ કરવા પર ભાર મૂકતા હતા?

૧૭. આજે યહોવાહે તેમના ભક્તોને કેવા કેવા આશીર્વાદો આપ્યા છે?

૧૮. (ક) યહોવાહને વળગી રહેવાનું શું પરિણામ આવે છે? (ખ) યહોવાહે તમને કઈ કઈ રીતે સથવારો આપ્યો છે?

૧૯, ૨૦. (ક) યહોવાહ તેમના વૃદ્ધ ભક્તોને કઈ રીતે જુએ છે? (ખ) હવે પછીના લેખમાં શાની ચર્ચા કરીશું?

[પાન ૧૩ પર બોક્સ]

તેઓ કઈ રીતે વિશ્વાસમાં દૃઢ રહ્યા?

યહોવાહના ઘણા સેવકો વર્ષોથી તેમની ભક્તિ કરી રહ્યા છે. શા માટે તેઓની શ્રદ્ધા ઠંડી નથી પડતી? ચાલો જોઈએ કે તેઓમાંના કેટલાક શું કહે છે:

“બાઇબલમાંથી યહોવાહમાં વિશ્વાસ બાંધતી કલમો વાંચવી ખૂબ અગત્યની છે. મોટે ભાગે રોજ રાત્રે હું ગીતશાસ્ત્ર ૨૩ અને ૯૧ના શબ્દો યાદ કરું છું.”—ઓલિવ, ૧૯૩૦માં બાપ્તિસ્મા લીધું.

“જ્યારે પણ બાપ્તિસ્માની ટૉક આપવામાં આવે ત્યારે હું ધ્યાનથી સાંભળું છું. હું એમ માનું છું કે હું પોતે બાપ્તિસ્મા લઈ રહ્યો છું. આ રીતે મારી શ્રદ્ધા તેજ રહે છે.”—હેરી, ૧૯૪૬માં બાપ્તિસ્મા લીધું.

“દરરોજ પ્રાર્થના કરવાનું ચૂકશો નહિ. પ્રાર્થનામાં રોજ માંગો કે યહોવાહ સાથ આપે, આપણું ધ્યાન રાખે અને આપણને આશીર્વાદ આપે. જીવનના હરેક પગલે યહોવાહને જ માર્ગે ચાલો.” (નીતિવચનો ૩:૫, ૬)—એન્ટોન્યો, ૧૯૫૧માં બાપ્તિસ્મા લીધું.

“વર્ષોથી યહોવાહની ભક્તિ કરતા તેમના વફાદાર સેવકોના અનુભવો સાંભળીને મને પણ તેમની ભક્તિમાં જોશીલા રહેવા ખૂબ ઉત્તેજન મળે છે.”—જોએન, ૧૯૫૪માં બાપ્તિસ્મા લીધું.

“પોતાનો જ વિચાર કરવો ન જોઈએ. આપણી પાસે જે કંઈ છે એ યહોવાહે જ આપ્યું છે. એ યાદ રાખીએ તો યહોવાહ પાસેથી માર્ગદર્શન મેળવી શકીશું. અને અંત સુધી ટકવા માટે યહોવાહ આપણને સહનશક્તિ આપશે.”—આર્લિન, ૧૯૫૪માં બાપ્તિસ્મા લીધું.

[પાન ૧૧ પર ચિત્ર]

યહોવાહના ભક્તો ઘડપણમાં પણ પ્રચાર કામ ચાલુ રાખે છે

[પાન ૧૪ પર ચિત્ર]

ઘડપણમાં ખુશી ખુશી યહોવાહની ભક્તિ કરનારાઓની આપણે ખૂબ કદર કરીએ છીએ

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો