ફૂટનોટ
a પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે જવાબો જે સફળ થાય છે પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
આપણે શું શીખ્યા?
• કઈ રીતે યહોવાહના ભક્તો “રાતદહાડો” તેમની સેવા કરે છે?
• ગાદના કુળે કઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને આપણે એમાંથી શું શીખી શકીએ?
• કઈ રીતે પ્રચાર કાર્ય શેતાનના હુમલાથી આપણું રક્ષણ કરે છે?
• અમુક કઈ રીતે વધારે સેવા કરી રહ્યા છે અને તેઓએ કેવા આશીર્વાદોનો અનુભવ કર્યો છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧. મનુષ્યો કઈ રીતે પરમેશ્વરની સ્તુતિ કરી શકે છે, જે બધી ચીજ-વસ્તુઓ નથી કરી શકતી?
૨. આજે કોણ ઈશ્વરની ભક્તિ કરી રહ્યા છે અને શા માટે?
૩. કઈ રીતે આજે એક ‘મોટી સભા રાતદહાડો ઈશ્વરની સેવા કરે છે’?
૪. ગાદના કુળને કઈ મુસીબતનો સામનો કરવાનો હતો?
૫. દુશ્મનો હુમલો કરે ત્યારે યાકૂબે ગાદના લોકોને શું કરવાનું ઉત્તેજન આપ્યું?
૬, ૭. આજે આપણે બધા કઈ રીતે ગાદના કુળ જેવી જ હાલતમાં છીએ?
૮. આપણે શેતાનના હુમલા સામે શું કરવું જોઈએ અને શા માટે?
૯. ઈસુની ઝૂંસરી પોતા પર લેવાથી કઈ રીતે તાજગી મળી શકે?
૧૦. આપણે યહોવાહની ભક્તિ કરતા રહીશું તો શું થશે?
૧૧. શેતાનના હુમલા સામે પ્રચાર કાર્ય કઈ રીતે રક્ષણ આપે છે?
૧૨, ૧૩. નિયમિત પ્રચાર કાર્ય કરવાથી કુટુંબને કેવા આશીર્વાદ મળી શકે છે?
૧૪. (ક) કઈ રીતે આપણા યુવાનો સ્કૂલમાં યહોવાહનું નામ રોશન કરે છે? (ખ) ‘સુવાર્તા વિષે શરમ’ ન લાગે એ માટે યુવાનો પોતે શું કરી શકે?
૧૫, ૧૬. અમુક ભાઈ-બહેનોએ વધારે સેવા આપવા શું કર્યું છે અને તેઓને કેવા આશીર્વાદો મળ્યા છે?
૧૭. કઈ રીતે એક બહેનને પાયોનિયર સેવા કરવા મદદ મળી?
૧૮. મિશનરિ સેવામાં કેવા આશીર્વાદો મળી શકે છે?
૧૯, ૨૦. કઈ રીતે બેથેલ સેવા, બાંધકામની સેવા અને સેવકાઈ તાલીમ શાળાથી ઘણાને આશીર્વાદો મળ્યા છે?
૨૧. આપણે બધા જ યહોવાહની ભક્તિમાં કઈ મુશ્કેલી અનુભવીએ છીએ?
૨૨. (ક) અમુક કઈ રીતોથી આપણે યહોવાહને મહિમા આપી શકીએ? (ખ) કયા આશીર્વાદો આપણી રાહ જુએ છે?
[પાન ૧૫ પર ચિત્ર]
ગાદના કુળના લોકોએ દુશ્મનોનો સામનો કર્યો. એમ જ, આપણે પણ શેતાનની સામા થઈએ
[પાન ૧૭ પર ચિત્ર]
પ્રચાર કાર્યમાં એકબીજાની સંગતનો આનંદ માણી શકીએ
[પાન ૧૮ પર ચિત્ર]
પાયોનિયર કામ વધારે સેવાના બારણા ખોલી શકે. જેમ કે,
૧. દેશ-પરદેશમાં બાંધકામ
૨. બેથેલ સેવા
૩. મિશનરિ સેવા