ફૂટનોટ
b યહોવાહના સાક્ષીઓના લગ્નમાં ટૉકની આઉટલાઇન ૩૦ મિનિટની હોય છે. એનો વિષય છે, “પરમેશ્વરની નજરમાં આદરણીય લગ્ન.” એમાં યહોવાહના સાક્ષીઓનાં પ્રકાશનો અને કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકમાંથી સારી સલાહ જોવા મળે છે. આ ટૉકમાં જે ચર્ચા કરવામાં આવે છે એનાથી લગ્ન કરી રહેલા યુગલને અને ત્યાં આવેલા સર્વને લાભ થાય છે.