વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ

ફૂટનોટ

a ખરું કે જાનવર કે પક્ષીના લોહીથી પાપની માફી મળતી, કેમ કે લોહી યહોવાહની નજરમાં પવિત્ર હતું. (લેવીય ૧૭:૧૧) તો પછી શું ગરીબોએ ચડાવેલા લોટના અર્પણની કોઈ કિંમત ન હતી? એવું નથી. યહોવાહને તો એ અર્પણ પણ માન્ય હતું. યહોવાહ અર્પણ પાછળ વ્યક્તિની ભાવના, તેનો પસ્તાવો જોતા હતા. વધુમાં, દર વર્ષે પ્રાયશ્ચિત્ત દિવસે આખા દેશનાં પાપો માટે યહોવાહને પ્રાણીઓનું જે બલિદાન ચડાવાતું, એમાં ગરીબો પણ આવી જતા.—લેવીય ૧૬:૨૯, ૩૦.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો