ફૂટનોટ
a “ઈસુ” એ વ્યક્તિનું નામ છે, જે નાઝરેથના પ્રબોધક હતા. એ નામનો અર્થ થાય ‘યહોવા ઉદ્ધાર કરનાર છે.’ “ખ્રિસ્ત” શબ્દ એ ખિતાબ છે, જેનો અર્થ થાય ‘અભિષિક્ત વ્યક્તિ’ એટલે કે ઈશ્વરે પસંદ કરેલ વ્યક્તિ. એનાથી કહી શકાય કે ઈસુને ખાસ જવાબદારી ઈશ્વરે આપી હતી.
a “ઈસુ” એ વ્યક્તિનું નામ છે, જે નાઝરેથના પ્રબોધક હતા. એ નામનો અર્થ થાય ‘યહોવા ઉદ્ધાર કરનાર છે.’ “ખ્રિસ્ત” શબ્દ એ ખિતાબ છે, જેનો અર્થ થાય ‘અભિષિક્ત વ્યક્તિ’ એટલે કે ઈશ્વરે પસંદ કરેલ વ્યક્તિ. એનાથી કહી શકાય કે ઈસુને ખાસ જવાબદારી ઈશ્વરે આપી હતી.