ફૂટનોટ
e ફકરો ૧૩: પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦માં પ્રેરિત પાઊલના શબ્દો બતાવે છે કે, મંડળ બે રીતે વિરોધનો સામનો કરશે: બહારથી અને મંડળમાંથી. એક તો, સાચા ખ્રિસ્તીઓમાં નકલી ખ્રિસ્તીઓ (“કડવા દાણા”) “દાખલ” થશે. બીજું, “તમારા પોતામાંથી” એટલે કે સાચા ખ્રિસ્તીઓમાંથી અમુક ધર્મભ્રષ્ટ બની “અવળી વાતો બોલશે.”