ફૂટનોટ
a ઘણા લોકોનું માનવું છે કે શિયાળા દરમિયાન પ્રાણીઓ સુસ્તીમાં હોય એવી સ્થિતિમાં ઈશ્વરે તેઓને રાખ્યા હશે, જેથી ખોરાકની બહુ જરૂર ન પડે. ઈશ્વરે એમ કર્યું કે નહિ એ આપણે જાણતા નથી. પણ તેમણે પોતાનું વચન નિભાવીને વહાણમાં રહેનારા સર્વને બચાવ્યા અને રક્ષણ કર્યું.